Wednesday, October 23, 2024

આજ રોજ તારીખ 7/9/2023 નાં રોજ રાત્રે 8 વાગ્યાં થી અંબિકા માતાજી મંદિર ખાતે શ્રી ક્રિષ્ના જન્મોશવ નો ભવ્ય લોક ડાયરો યોજાઓ

આજ રોજ તારીખ 7/9/2023 નાં રોજ રાત્રે 8 વાગ્યાં થી અંબિકા માતાજી મંદિર ખાતે શ્રી ક્રિષ્ના જન્મોશવ નો ભવ્ય લોક ડાયરો યોજાઓ

જેમાં પ્રખર લોક સાહિત્યકાર સંજુરાજા. લાંબડીયા.

લોક ગાયક હંસરાજ બારોટ.

કાલિદાસ યોગીરાજ વગેરે કલાકારો એ મોજ કરાવી જેમાં

મોટી સંખ્યા માં શ્રદ્ધાંલુ જોડાયા હતા

 

અને મટકી ફોડ નો પોગ્રામ કરવામાં આવ્યો

 

આ કાર્યક્રમ ને સફળ બનાવા ક્રિષ્ના યુવા મંડળ લાંબડીયા ના મિત્રો એ ખુબ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores