Wednesday, October 23, 2024

પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૭૩ માં જન્મદિવસ ની ઉજવણી 

પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૭૩ માં જન્મદિવસ ની ઉજવણી

 

આજરોજ દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૭૩ માં જન્મદિવસ ની ઉજવણી પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા તેમજ પૂજ્ય શ્રી ભયલુબાપુ ના માર્ગદર્શન હેઠળ ૭૩ વૃક્ષો નું રોપણ કરવામાં આવ્યું અને જગ્યા માં સૌ સેવકો અને યાત્રાળુઓને લાપસી અને મગ નો પ્રસાદ આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી

અહેવાલ કનુભાઈ ખાચર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores