Wednesday, October 23, 2024

વડાલી શહેરમાં બસ સ્ટેશન પાસે આવેલ જુના વણકરવાસમાં ગણપતિ દાદાની મૂર્તિ નું સ્થાપન કરવામાં આવ્યું

વડાલી શહેરમાં બસ સ્ટેશન પાસે આવેલ જુના વણકરવાસમાં ગણપતિ દાદાની મૂર્તિ નું સ્થાપન કરવામાં આવ્યું

વણકરવાસમાં ગણપતિ દાદાની મૂર્તિ નું વિધિ કરીને સ્થાપના કરવામાં આવી ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ સાથે ગણપતિ દાદા ની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી

જેમાં વોર્ડ નંબર ૪ ના રહીશો વણકર જગદીશ આર, વણકર જયેશ એસ, વણકર શાંતિભાઈ એસ ,વણકર રેવાભાઇ કે ,વણકર જીગર આર ,વણકર જયેશ એચ ,પરીખ પ્રફુલ એસ, વણકર યોગેશ ઈ ,વગેરે આયોજકોએ ભેગા મળીને ગણપતિ દાદા ની મૂર્તિની સ્થાપના કરી હતી

રિપોર્ટર વિશાલ ચૌહાણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores