વડાલી નગરમાં આજરોજ શ્રી શેઠ સી.જે.હાઇસ્કુલ ની દિકરીઓ ને સ્વરક્ષણ પ્રત્યે જાગૃત કરવા સુરક્ષા સેતુ સોસાયટી સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્વરક્ષણ ની 15 દિવસીય તાલીમ માટે નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
જેમાં જુજારસિંહ વાગેલા સાહેબે દિકરીઓ ને સ્વરક્ષણ અંગેની માહિતી આપી. શાળાના આચાર્યશ્રી ચંપાવત સાહેબ , વડાલી પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ. ચૌહાણ સાહેબ તથા શાળામાં ચાલતા એસ.પી.સી. પ્રોજેકટ ના ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર જશોદાબેન એ હાજરી આપી દિકરીઓનો ઉત્સાહ વધાર્યો .

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 153915
Views Today : 