Friday, October 25, 2024

ખેડબ્રહ્મા પી એસ આઇ આર જે ચૌહાણ નો વિદાય સમારોહ યોજાયો

ખેડબ્રહ્મા પી એસ આઇ આર જે ચૌહાણ નો વિદાય સમારોહ યોજાયો

 

સાબરકાંઠા જિલ્લાના પોલીસવડા દ્વારા તાજેતરમાં તમામ આઠેય તાલુકાના પી એસ આઇ ની આંતરિક બદલી કરતા ખેડબ્રહ્મા પી એસ આઈ આર.જે ચૌહાણ ની વિદાય અપાઈ હતી

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના સાથી કર્મીઓએ માતાજીનો ફોટો તથા સાલ તેમજ નારિયેળ આપી શુકન કરાવ્યા હતા

ખેડબ્રહ્મા પીએસઆઇ આર જે ચૌહાણ ની બદલી જિલ્લા એસ.ઓ.જી હિંમતનગર ખાતે બદલી કરવામાં આવતા આજે તેમના વિદાય સમારંભ યોજીને ડીજેના તાલે વિદાય અપાવી હતી જ્યારે તલોદ પીએસઆઇ અર્જુન જોશીની ખેડબ્રહ્મા ખાતે બદલી થતાં તેઓ હાજર થયા હતા આ પ્રસંગે વિષ્ણુભાઈ પરેશભાઈ મનહરભાઈ પ્રકાશભાઈ ક્રિષ્નાબેન સહિત ખેડબ્રહ્માપોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓ અને ટીઆરબી સ્ટાફ તેમજ ખેડબ્રહ્મા શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores