>
Thursday, September 18, 2025

પાળીયાદ મહાજન પાંજરાપોળમાં અવિરત દાન નો પ્રવાહ વહેતો.

પાળીયાદ મહાજન પાંજરાપોળમાં આજુબાજુના ગામમાંથી જીવદયા પ્રેમી માંથી સતત દાનનો પ્રવાહ આવી રહ્યો છે.આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં પીપરડી ગામ સમસ્ત તરફથી (જી.બોટાદ) રૂ.252029 ( બે લાખબાવન હજાર ઓગણત્રીસ) પાળીયાદ મહાજન પાંજરાપોળ અબોલ પશુઓને ઘાસચારામાં દાન મળેલ છે સંસ્થા હૃદય પૂર્વક આભાર અભિનંદન ધન્યવાદ પાઠવે છે. એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores