Friday, April 25, 2025

વડાલી નગરમાં પોલીસ લાઈન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વડાલી નગરમાં પોલીસ લાઈન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

 

વડાલી નગરમાં આજરોજ તારીખ 01/07/ 2024 ની સોમવારના દિવસે વડાલી પોલીસ લાઈન ખાતે પોલીસ હાઉસિંગ બોર્ડ તથા વડાલી પોલીસ મથક દ્વારા 400 થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું

 

વૃક્ષો વાવવા અને તેને ઉછેરવા એ આપણી નૈતિક ફરજ છે દરેક વ્યક્તિએ ઘર આગળ અથવા ઓફિસના કમ્પાઉન્ડમાં એક એક વૃક્ષ વાવવું જોઈએ જેથી કરીને પર્યાવરણની પ્રકૃતિ બની રહે વૃક્ષારોપણ કરવાથી આપણને તાજી હવા મળે છે અને હવામાંથી ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં મળતું રહે છે

વૃક્ષારોપણના કાર્યક્રમમાં વડાલી પોલીસ સ્ટેશન નો સમગ્ર સ્ટાફ દ્વારા દરેકે વૃક્ષારોપણ કરીને અને તેનું જતન કરવાની કાળજી રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી

 

વૃક્ષારોપણ કાર્યક્રમ માં વડાલી પોલીસ સ્ટેશન ના પી એસ આઈ શ્રી જે એમ રબારી સાહેબે વૃક્ષારોપણ કરીને અને તેની કાળજી રાખવાના શપથ લીધા હતા

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores