Tuesday, March 25, 2025

ભુજ (કચ્છ )ના આંગણે ગૌશાળા ના લાભાર્થે સ્યામેશ્વર મહાદેવના મંદિરે ભવ્ય સંતવાણી ડાયરો

 

ભુજ (કચ્છ )ના આંગણે ગૌશાળા ના લાભાર્થે સ્યામેશ્વર મહાદેવના મંદિરે ભવ્ય સંતવાણી ડાયરો .યોજાયો હતો … આયોજક ભક્તિપ્રસાદ સ્વામી.

. લોકસાહિત્ય કાર અનિલભાઈ બારોટ સહિતના કલાકારોએ ભજન અને સાહિત્યનીરમજટ.બોલાવી.હતી ત્યારે ભજન પ્રેમીઓ એ ભજનની મોજ લૂંટી હતી…

રિપોર્ટર – રાકેશ પ્રજાપતિ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores