Tuesday, March 25, 2025

મીઠા થરાદ હાઇવે કોતરવાડા કેનાલના પુલ ની બિસ્માર હાલત થી વાહન ચાલકોને હાલાકી.

મીઠા થરાદ હાઇવે કોતરવાડા કેનાલના પુલ ની બિસ્માર હાલત થી વાહન ચાલકોને હાલાકી..

 

છેલ્લા કેટલાય સમયથી આ પુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે

ચોમાસું આવતાં જ પુલ હતો એના કરતાં પણ વધુ બિસ્માર હાલત

 

રોડ રસ્તા રીપેરીંગ કામ માટે લાખો રૂપિયા ગલરમેટ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. પણ આ પુલ બિસ્માર હાલતમાં ઝઝૂમી રહ્યો છે

છેલ્લા કેટલાય સમયથી વાહન ચાલકો હાલાકી ભોગવવી રહ્યા છે

 

વાહન ચાલકોના જણાવ્યા મુજબ કેટલાય સમયથી આ રસ્તો આમજ છે જેની કોઈ રીપેરીંગ કામગીરી કરવામાં આવી નથી..

 

રીપોટ.. હમીરભાઈ રાજપુત થરાદ..

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores