Wednesday, October 23, 2024

આંબરડી ગામે વીજળી પડતા માર્યા ગયેલા ઓને મોરારીબાપુ ની શ્રદ્ધાંજલિ અને સહાય આપી

આંબરડી ગામે વીજળી પડતા માર્યા ગયેલા ઓને મોરારીબાપુ ની શ્રદ્ધાંજલિ અને સહાય ગઈકાલે અમરેલી જિલ્લા ના લાઠી તાલુકા ના આંબરડી ગામે વીજળી પડતા પ્રાપ્ત માહિતી અનુસાર પાંચ લોકોના મોત નીપજ્યા છે આંબરડી ગામે રહેતા એક પરિવારના બાળકો તેમજ મહિલાઓ સહિત કુલ મળીને આઠ લોકો સીમમાં કપાસ વીણવા ગયા હતા. ભારે વરસાદને પગલે વીજળી પડતા બાળકો તેમજ બે મહિલાઓ સહિત કુલ મળીને પાંચ લોકોના સ્થળ પર મોત નીચે હતા અન્ય ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પૂજ્ય મોરારીબાપુ એ તમામ મૃતકો પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા 15000 લેખે કુલ મળીને 75 હજાર રૂપિયા અર્પણ કરે પૂજ્ય મોરારીબાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે તંત્રી શ્રી જય સીયારામ સાથે વિગતો આપના પત્રમાં પ્રેસ નોટ તરીકે રસીદ કરવા વિનંતી કરું છું

શિવરામ ગોંડલીયા મહુવા પ્રતિનિધિ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores