>
Wednesday, March 11, 2026

આજ રોજ તારીખ 10.11.24 થરાદી મેમણ સમાજ કાઉન્સિલ દ્વારા ઈજતેમાઈ નિકાહ સમારોહ યોજવામાં આવ્યા 

આજ રોજ તારીખ 10.11.24 થરાદી મેમણ સમાજ કાઉન્સિલ દ્વારા ઈજતેમાઈ નિકાહ સમારોહ યોજવામાં આવ્યા

આ સમૂહ લગ્ન માહિ ખાતે આવેલ મેમણ સમાજ ના હોલ મા કરવામાં આવ્યા હતા

આ સમૂહ લગ્નમાં તેર નિકાહ થયા હતા

 

આ સમૂહ નિકાહ સમારોહમાં મુફતી અબ્દુલ રહેમાન સાહેબ,વિરમગામ મોલાના સલાઉદીન સાહેબ, છ પ્રગનાના પ્રમુખ હાજી શબ્બીર ભાઈ દિયોદર. થરાદી કાઉન્સિલ ના પ્રમુખ હનીફ ભાઈ ડીસા,કાઉન્સિલ સેક્રેટરી રફીક ભાઈ શીરોયા પ્રગનાના પ્રમુખ દાઉદ ભાઈ દિયોદર,અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા

અલ્તાફ મેમણ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores