>
Saturday, May 17, 2025

ઉના સોખડા ગામના માછીમાર નુ પાક જેલ મોત.મુત્તદેહ માદરે વતન આવતા ગામ હિબકે ચડ્યું.

ઉના સોખડા ગામના માછીમાર નુ પાક જેલ મોત.મુત્તદેહ માદરે વતન આવતા ગામ હિબકે ચડ્યું.

 

ભારત /પાકિસ્તાન સમુદ્રીય વિવાદ ના કારણે ભારતીય માછીમારો ને પાકિસ્તાન મરીન સિકયુટી દ્રારા માછીમાર ને સમુદ્ર માછીમારી કરતા પકડી પાકિસ્તાન જેલ મા રાખેલ તેમાના એક માછીમાર ગીર સોમનાથ જિલ્લા ઉના તાલુકા ના સોખડા ગામ બાબુભાઇ કાનાભાઇ સુડાચમા ઉમર વર્ષ 40.ના તા.18./2/2022 ને સમુદ્ર માછી મારી કરતા માગરોળ ની બોટ અલબસીર નંGJ.11.mm.3662મા પકડાયેલ હતા જયા પાકિસ્તાન જેલ મા માદંઞી(બીમારી)મા તા 24/1/2025/ ના મૃત્યુ થયેલ જેમ ની ડેટ બોડી આજે વાધા બોડર પર ઞુજરાત સરકારના ફિસરીઝ અધિકારી ઓ એ સભાળી લઈ આવતી કાલે અમૃૃસર થી બાય પ્લેન અમદાવાદ એરપોર્ટ .લાવવા મા આવેલ અને ત્યા થી એમ્બ્યુલન્સ મારફત અમદાવાદ થી ઉના તાલુકા ના સોખડા ઞામે મોડી રાત્રે પોહોચી મુર્તિ દેહ ને તેમના પરિવાર ને પાર્થ દેહ અંતિમ સંસ્કાર માટે ફિસરીઝ અધિકારી ઓ દ્રારા સોપવામા આવેલ.ત્રણ હજાર ની વસ્તી ધરાવતું ગામ ના લોકો માછીમાર વ્યવસાય સાથે સંકળાયેલા હોય વહેલી તકે પાક જેલ‌મા પકડાયેલા માછીમારો ને છોડાવા મા‌ આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરાઈ છે .બાબુ ભાઈ નો પાર્થિવ દેહ માદરે વતન આવતા ગામ માં શોક નું મોજુ ફરી વળ્યુ હતું…

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores