>
Saturday, May 17, 2025

પાલનપુર માં વ્યાજખોરો ના ત્રાસ થી પાલનપુર ના વેપારી આપઘાતનો પ્રયાસ કર્યો

પાલનપુર માં વ્યાજખોરો ના ત્રાસ થી પાલનપુર ના વેપારી આપઘાતનો પ્રયાસ કર્યો

પાલનપુર સુખ બાગ રોડ પર બિલ્ડિંગ ના કામ સાથે અને સિમેન્ટ ની દુકાન ધરાવતા વેપારી જક્કી મેમણ વ્યાજખોરો ના ત્રાસ થી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસકરવામાં આવ્યો.

વેપારી એ જણાવ્યા મુજબ તેણે વ્યાજખોરો પાસેથી 3 લાખ વ્યાજે લીધેલ હતા તેની સામે વ્યાજ સાથે 15 લાખ ચૂકવવા છત્તાં વ્યાજખોરો હજી ભી પૈસા ની કરતા હતા અને અન્ય બે વ્યાજખોરો પાસેથી પૈસા લીધેલ હતા અને વ્યાજ સાથે ચૂકવે લ છત્તાં ચેક પરત ના આપતાં વેપારી એ આત્મહત્યાનો પ્રયાસકર્યોહતો

મળતી માહિતી મુજબ એક વ્યક્તિએ તેનાં ખાતામાંથી 1 કરોડ ઉપરત ની બેંક માં ટર્નઓવર કરી ખાતા નોં દૂર ઉપયોગ કર્યો હતો

આ બધા થી કંટાળીને કોઈ રસ્તો ના સર્જતા આપઘાતનોપ્રયાસ કર્યો હતો આ વેપારી ને ફોન પર સતત ધમકીઓ મળતી હોવાથી તે થી વેપારી સતત તણાવમાં રહેતા હતા અને આ પગલું ભર્યું હતું

આવા પાલનપુર માં જ્યાં દેખો ત્યાં આવા વ્યાજખોરો ના કિસ્સા બનતા હોવા છત્તાં પોલીસ કડક કાર્યવાહી કરે તો કેટલા લોકો આવા વ્યાજખોરો ના ત્રાસ થી બચી જાય

અલ્તાફ મેમણ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores