સમગ્ર ગૌતમ ગોત્રીય દવે પરિવાર ની કુળદેવી શ્રી નીમ્બજા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં સમગ્ર 42 ગામ વાવ થરાદ દિયોદરના શ્રીમાળી બ્રહ્મ સમાજ ની ઉપસ્થિતિ રહી હતી તથા સંતો મહંતો ની પણ ઉપસ્થિતિ રહી હતી તેમજ રાજકીય આગેવાનોની પણ ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે માતાજી નો પંચકુંડાત્મક શક્તિ યજ્ઞ પણ યોજવામાં આવ્યો હતો અને રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
તેમ જ માતાજીની કળસ યાત્રા તથા શોભાયાત્રા તથા જળ યાત્રા પણ નીકાળવામાં આવી હતી અને માતાજી નું ધ્વજા રોહન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં ગૌતમ ગોત્રીય જમડા પરિવારના ભાઈઓ તથા બહેનોએ હોશ અને ઉમંગભેર માતાજીનો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો હતો. એક ભારત ન્યુઝ પ્રદીપ ત્રિવેદી થરાદ
સમગ્ર ગૌતમ ગોત્રીય દવે પરિવાર ની કુળદેવી શ્રી નીમ્બજા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
અન્ય સમાચાર







Total Users : 156825
Views Today : 