>
Sunday, May 25, 2025

જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું:

જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું:

 

દરિયો તોફાની બની શકે તેવી શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

આપવામાં આવી

જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

દરિયો તોફાની બની શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores