>
Friday, June 6, 2025

ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજરોજ રાની પસુ ઓના આંટાફેરા વધી રહા છે

ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજરોજ રાની પસુ ઓના આંટાફેરા વધી રહા છે

ઉના થી ગિર નુ જંગલ નજીક માં આવેલ છે ત્યારે ગિર ના સિંહ અને દિપડા ઓના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચડવું મારણ કરવુ એવા બનાવો રોજીંદા બની રહ્યા છે આજરોજ વહેલી સવારે ઉના દેલવાડા દિવ નેશનલ હાઇવે રોડ પર દેલવાડા ગામે ચોમલ વાડી સોસાયટી ખાતે ઉના તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા ની ઓફીસ માં કૃપા નજીક સિંહ આવી ચડ્યા હતા ત્યારે ત્યાં નજીકમાં આરામ કરતા એક વાછરડા ઉપર શિકાર કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ વાછરડા ની ચપડતા થી શિકાર નો પ્રયાસ નિસ્ફળ થયો હતો આ સિંહ વાછરડા ની ઝપાઝપી મા વાછરડો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેની જાણ હિરેનભાઇ બાંભણિયા ની ઓફીસ માં કૃપા ના કુમારભાઇ એ દેલવાડા ગામ ની શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના કલ્પેશભાઇ બારોટ ને કરતા કલ્પેશભાઇ ગૌ શાળા ની ટિમ તથા પશુ ડૉક્ટર સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્ત વાછરડા ની સારવાર કરી હતી આ વાછરડા ને એક આંખ તથા પેટ ના ભાગે સિંહ દ્રારા ગંભીર ઇજા કરવા મા આવી હતી સ્થળ ઉપર રાધે ક્રિષ્ના ગૌ શાળા ના ગૌ સેવકો દ્રારા પ્રાથમિક સારવાર આપી હતી તથા પશુ ડૉક્ટર ને બોલાવી વધુ સારવાર માટે સલામત સ્થળે ખસેડવામાં આવેલ હતો આમ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ની ઓફીસ માં કૃપા ના કુમારભાઇ બાંભણિયા એ દેલવાડા રાધે ક્રિષ્ના ગૌ શાળા ને આ બનાવ ની જાણ કરાતા એક વાછરડા નો જીવ બચાવવા પામેલ હતો ત્યારે હવે દિનપ્રતિદિન જંગલ ના જનાવરો રહેણાંક વિસ્તારમાં પણ મારણ કરવા આવતા હોય જેથી જંગલ ખાતા દ્વારા આવા બનાવો બનતા અટકાવવા જોઇએ એવી માગ ઉઠી છે ત્યારે દેલવાડા રાધે ક્રિષ્ના ગૌ શાળા દ્રારા કોઈ જગ્યાએ શિકાર મા ઘાયલ થયેલા કે રસ્તા પર અકસ્માત થયેલા ગાય કે વાછરડા ની સારવાર માટે ની સેવા સરાહનીય છે. બ્યુરો રિપોર્ટ….રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores