>
Sunday, June 15, 2025

ઉના ખાતે અમદાવાદ વિમાન દુર્ઘટના મા મૃતકો ને શ્રધ્ધાંજલી અર્પણ 

ઉના ખાતે અમદાવાદ વિમાન દુર્ઘટના મા મૃતકો ને શ્રધ્ધાંજલી અર્પણ

ઉના ખાતે ભાવનગર રોડ પર આવેલી સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે સ્વામી માધવપ્રિયદાસજી તથા શાળા પરિવાર દ્રારા અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના મા મૃત્યુ પામેલા મૃતકો ને શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જે મા ઉના મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ તથા જીલ્લા ભાજપ ના રાજુભાઇ ડાભી તથા શાળા પરિવાર ના મુકેશભાઇ જોષી તથા શાળા ના વિધાર્થી ઓ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા

આ તકે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ મૃતકો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી સાથે સાથે ગુજરાત રાજ્ય ના પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ના કાર્યકાળ દરમિયાન કરેલા કામો ને યાદ કરી સવિશેષ શ્રધ્ધાંજલિ આપતા ભાવવિભોર બની ગયા હતા

આ શ્રધ્ધાંજલિ અર્પણ કરી સાથે સાથે શાળાના શિક્ષકો તથા વિધાર્થીઓ ભજન કીર્તન સ્તવન પણ કરેલ હતુ. બ્યુરો રિપોર્ટ….. રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores