>
Saturday, September 13, 2025

ખેડબ્રહ્મા નું અંબિકા માતાજીનું મંદિર પ્રક્ષાલન વિધિ હોવાથી તારીખ 15/ 9/ 2025 ને સોમવારે ભક્તો માટે દર્શન બંધ રહેશે 

ખેડબ્રહ્મા નું અંબિકા માતાજીનું મંદિર પ્રક્ષાલન વિધિ હોવાથી તારીખ 15/ 9/ 2025 ને સોમવારે ભક્તો માટે દર્શન બંધ રહેશે

 

ખેડબ્રહ્મા ના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજીના મંદિરે પ્રક્ષાલન વિધિ હોવાથી સોમવારે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહેશે

 

સોમવારે પ્રક્ષાલન વિધિ હોવાથી આરતી નો સમય રાબેતા મુજબનો રહેશે તેમ જ દર્શન નો સમય સવારે સાત વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી અને સાંજે 5:00 વાગ્યા થી રાત્રે 9:00 વાગ્યા સુધી ભક્તો દર્શનનો લાભ લઈ શકશે

 

પ્રક્ષાલન વિધિના કારણે મંદિર સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ભક્તો માટે દર્શન બંધ રહેશે તારીખ 16/ 9/ 2025 થી દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે તેવું મંદિરના મેનેજર શ્રી દિલીપસિંહ કુંપાવતે જણાવ્યું હતું

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores