>
Sunday, October 19, 2025

હિંમતનગરના સ્વામીનારાયણ મંદિર સામેની બાજુ વિચિત્ર અકસ્માત સર્જાયો

હિંમતનગરના સ્વામીનારાયણ મંદિર સામેની બાજુ વિચિત્ર અકસ્માત સર્જાયો

 

અકસ્માતમાં ડિવાઇડરના પતરાથી કપાઈ જતા બે ના મોત એક ગંભીર

 

કારમાં 5 વ્યક્તિઓ સવાર હતા જે પૈકી બે ના ઘટના સ્થળે જ મોત

શામળાજીથી હિંમતનગર તરફ આવતી કાર ડિવાઇડરની રેલિંગ સાથે ટકરાઈ રોંગ સાઈડ પહોંચી

 

રેલિંગના પતરા કારમાં ઘૂસી જતા બે યુવકો કપાઈ ગયા

 

કારમાં સવાર એકને ઈજા, બે જણાનો આબાદ બચાવ

ઈજાગ્રસ્તને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores