>
Thursday, July 10, 2025

આજ રોજ ઉના તાલુકા પંચાયત સદસ્ય ના પ્રતિનિધિ એજીલ્લા પંચાયત ના સદસ્ય ની આગેવાની મા ગાંધીનગર ખાતે મંત્રી ઓ ને વિકાસ કામો માટે કરી રજુઆત 

આજ રોજ ઉના તાલુકા પંચાયત સદસ્ય ના પ્રતિનિધિ એજીલ્લા પંચાયત ના સદસ્ય ની આગેવાની મા ગાંધીનગર ખાતે મંત્રી ઓ ને વિકાસ કામો માટે કરી રજુઆત

આજરોજ ઉના તાલુકા પંચાયત ના સદસ્ય ના પ્રતિનિધિ શ્રી ભરતભાઇ રાઠોડ એ જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ભાવેશભાઇ ઉપાધ્યાય અને સામાજિક કાર્યકર રમેશભાઇ વંશ ની આગેવાની મા ગાંધીનગર ખાતે સચિવાલય ખાતે રાજ્ય ના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા ને રુબરુ મુલાકાત કરી માણેકપુર ગામ એ વધતા જતા ખારા પાણી ને અટકાવવા માટે બંધારા અંગે ખાસ રજુઆત કરી હતી આ બંધારા સંબધે મંત્રી શ્રી એ હકારાત્મક અભિગમ સાથે સદરહું બંધારા બાબતે અધિકારી ઓ ને તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય કરવા સુચનાઓ આપી હતી સાથે સાથે આવનાર દિવસોમાં માણેકપુર ગામ તથા આજુબાજુના ગામોમાં ખારા પાણી ની સમસ્યા નો નિકાલ આવસે. બ્યુરો રિપોર્ટ…. રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores