Wednesday, October 23, 2024

સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાં જય ભીમ યુવા સંગઠન દ્વારા વિશ્વ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાં જય ભીમ યુવા સંગઠન દ્વારા વિશ્વ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

અશોક વિજ્યા દશમી અને ધર્મચક્ર પ્રવર્તન દિન અંતર્ગત જય ભીમ યુવા સંગઠન વડાલી તાલુકા દ્વારા વિશ્વ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

આસો સુદ દશમના દિવસે મોર્ય વંશના સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો

 

આજ દિવસને બાબાસાહેબે ૧૪ ઓક્ટોબર ૧૯૫૬ ના દિવસે ધર્મ અંગીકાર કર્યો હતો

આજ એ જ દિવસને ધર્મ ચક્ર પ્રવર્તક દિન તરીકે ઉજવવામાં આવે છે

 

રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores