Wednesday, October 23, 2024

અંબાજી મંદિરના પ્રખ્યાત મોહનથાળ ના પ્રસાદમાં વપરાયેલ ઘી ના નમૂના ફેલ 

અંબાજી મંદિરના પ્રખ્યાત મોહનથાળ ના પ્રસાદમાં વપરાયેલ ઘી ના નમૂના ફેલ

 

મોહિની કેટરર્સ ના કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરાયો

ફૂડ વિભાગે ભાદરવી પૂનમ ના મેળા પહેલા લીધા હતા સેમ્પલ

 

મોહનથાળ બનાવવા માટે શુદ્ધ ઘીની જગ્યાએ ભેળસેળવાળું ઘી વાપર્યું હોવાનું સામે આવ્યું છે

 

મોહનથાળના ઘીના નમૂના ફેલ નીકળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ૧૫ કિલોના ૨૦૦ જેટલા ઘીના ડબ્બા ફેલ કર્યા છે

ફુડ વિભાગે જે-તે સમયે ૧૮૦ ઘીના ડબ્બા સીઝ કર્યા હતા. આ ઘીના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાયા હતા, જે ફેલ નીકળ્યા છે

 

રિપોર્ટર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores