Wednesday, October 23, 2024

સરસ્વતી ના કોટાવડ થી નેદ્રોડા નો નવો બનતો રોડ ના નાળા ના કામમાં અને રોડ મા ભષ્ટાચાર 

સરસ્વતી ના કોટાવડ થી નેદ્રોડા નો નવો બનતો રોડ ના નાળા ના કામમાં અને રોડ મા ભષ્ટાચાર

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોટાવડ થી નેદ્રોડા (જીદ્રોડા) રોડ મંજુર થયેલ છે અને હાલમાં આ રોડનુ કામ ચાલી રહ્યું છે ત્યારે આ રોડ ઉપર એક નાળુ બનાવવામાં આવે છે તે નાળા ના કામમાં લોખંડ અને સિમેન્ટ ઓસો વાપરવામાં આવેલ છે

અને સિમેન્ટ ની અંદર રેતનુ પ્રમાણ વધારે હોય તેના કારણે નાળુ તુટવાની સંભાવના રહેલી છે અને આ કામમાં કોન્ટ્રાકટર અને અધિકારીઓ દ્વારા ખૂબજ મોટા પ્રમાણમાં ભષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે તો આ રોડ ના કામને તાત્કાલિક અટકાવી તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે

અહેવાલ.ઇમરાન મેમણ પાટણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores