Wednesday, October 23, 2024

આજરોજ જિલ્લા સદસ્ય શ્રી અમૃતસિંહ પરમાર હિંમતનગર તાલુકાના ગામડી ગામે સોશ્યલ મીડિયા સાબરકાંઠા દ્વારા આંખોના રોગનું મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

આજરોજ જિલ્લા સદસ્ય શ્રી અમૃતસિંહ પરમાર હિંમતનગર તાલુકાના ગામડી ગામે સોશ્યલ મીડિયા સાબરકાંઠા દ્વારા આંખોના રોગનું મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

 

અમદાવાદ જિલ્લાના દસકોઇ તાલુકાના બારેજા ગામની સેવા ભાવિ સંસ્થા સમતા વિકાસ ચેરીટેબલ ટ્રષ્ટ તથા અંધજન મંડળના સહિયોગ થી યોજાયેલ નેત્ર રોગ નિદાન કેમ્પમાં ૨૫૬ જેટલા દર્દીઓએ આંખની તપાસ તેમજ ચશ્મા, અને દવાઓ નિશુલ્ક આપ્યા

જેમાંથી ૩૬ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન ની જરૂરિયાત જણાતા નિષ્ણાત ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ વિશેષ બસમાં વાત્રક ખાતે આજે લઇ જવામાં આવ્યા જ્યાં તેમનું ઓપરેશન પણ નિશુલ્ક કરી આપવામાં આવશે અને ત્યાર પછી એ જ બસમાં ગામડી ખાતે પરત તેમના ગામે મૂકી દેવામાં આવશે. સહિયોગ સહકાર આપવા માટે આવેલ સંસ્થાના ડોક્ટરો તેમજ ગામડી ગામના યુવાનો વડીલોનો આભાર માનું છું

 

આ પ્રસંગે શ્રી ભુપેન્દ્રસિંહ ઝાલા* તેમજ હિંમતનગર તાલુકા સોશ્યલ મીડિયાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores