Friday, October 25, 2024

દહાણુ બોઇસ થી ચાલી ને જાતાં પદયાત્રી 5 દિવસ નો પ્રવાસ

દહાણુ બોઇસ થી ચાલી ને જાતાં પદયાત્રી 5 દિવસ નો પ્રવાસ કરી તે તંબકેસ્વર ની નજીક આવ્યા હતા આ સંગ માં 400 થી વધુ ભક્તો ચાલી ને સાઈ નાં દર્શન કરવા જઈ રહ્યા છે તેમને હજી પોચવા માં બીજા 3 દિવસ નો સમય લાગશે. રિપોર્ટર -કલ્પેશ રાવલ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores