Friday, October 25, 2024

ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ગૌરવ; ખંભાળિયા શહેર ની સરસ્વતી સંકૂલ શાળાના વિદ્યાર્થીઓની શાસ્ત્રીય સંગીતની પરીક્ષાઓ લેવાયેલ

ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ગૌરવ; ખંભાળિયા શહેર ની સરસ્વતી સંકૂલ શાળાના વિદ્યાર્થીઓની શાસ્ત્રીય સંગીતની પરીક્ષાઓ લેવાયેલ

 

ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા તાજેતરમાં કલાગુરુશ્રી (M.A. & B.Ed. In Music) પરસોતમભાઈ જે. કછેટીયાની પરીક્ષક તરીકે નિમણૂંક આપવામાં આવેલ ખંભાળિયા શહેર ખાતેની સરસ્વતી સંકૂલ શાળાના સંગીત વિદ્યાર્થીઓની ગાયન, તબલા, હારમોનિયમ, કી – બોર્ડ વગેરેની (Indian Classical Music) શાસ્ત્રીય સંગીતની પ્રારંભિક પરીક્ષાઓ લેવામાં આવેલ જેમાં પરીક્ષાર્થીઓ દ્વારા ઉત્સાહ ભરે પરીક્ષા આપવામાં આવી શાળાનાં હિરેન સાહેબ આચાર્યશ્રી અને સ્ટાફ દ્વાર ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં તથા નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી (B.Ed. In Music) કમલેશભાઈ આર. બથીયા અને સંસ્થાની સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores