Friday, October 25, 2024

અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર કારોબારી સમિતિના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી

અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર કારોબારી સમિતિના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી

 

 

અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભા બનાસકાંઠા જિલ્લાના કારોબારી સમિતિના હોદ્દેદારોને વરણી કરવામાં આવી ત્યારે થરાદ તાલુકાના પત્રકાર હમીરભાઈ સુથાર દીપડા ગામના વતની તેમને બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી તેમજ પ્રમુખ તરીકે શિક્ષક મનજીભાઈ નોદલા પ્રમુખની વરણી કરવામાં આવી ઉપપ્રમુખ પ્રવિણભાઈ સુથાર બનાસકાંઠા ના હોદેદારોની વરણી કરવામાં આવી

રીપોર્ટ નરસી એચ દવે લુવાણા કળશ થરાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores