મુના ગામે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઉજવણી કરવામાં આવી.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુના ગામે તા.૨૨/૧/૨૦૨૪ ના દિવસે તેમજ રાત્રે અયોધ્યામા રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે આર એસ એસ ના કાર્યકર્તા દ્વારા પ્રથમ દરેક ઘેર ઘેર રામ મંદિર માટે ઘરે ઘરે ફરી ચોખા અને રામ મંદિર ની આમંત્રણ પત્રિકા તેમજ આમંત્રણ ગામલોકો ને આપવામાં આવેલ થતા રાત્રે રામ ધૂન તેમજ આરતી અને ભજન નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ તથા આખા ગામ દ્વારા હર્ષોલ્લાસ સાથે આયોજન કરી સમસ્ત ગામ આયોજિત ગામ રામ મદિર નિમિતે આરતી રામ ધૂન તેમજ ભજન કીર્તન કરવામાં આવ્યા હતા તથા ગામના તમામ યુવાનો વડીલો માતાઓ બહેનો અને બાળકો દ્વારા રામ ધૂન તથા ભજન કરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી તમામ કાર્યક્રમનુ આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કરવામાં
આ પ્રસંગે મુના ગામ ના તમામ વડીલો તથા યુવાનો દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવ્યો તે બદલ તમામ નો ગોપાળપૂરી શાખા(આરએસએસ )ના તમામ સ્વયં સેવકો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
બ્યુરો રિપોર્ટ એક ભારત ન્યૂઝ પાટણ