Wednesday, October 23, 2024

ધાનેરા માં શ્રાવણ મહીના લઈ નગરપાલિકા ટીમ ધારા કતલખાના ચાલતી મટન ની દુકાનો બંધ કરાવવામાં આવી

ધાનેરા માં શ્રાવણ મહીના લઈ નગરપાલિકા ટીમ ધારા કતલખાના ચાલતી મટન ની દુકાનો બંધ કરાવવામાં આવી ધાનેરા હિન્દુ સમાજ ધારા મામલતદાર ને આવેદનપત્ર આપ્યા પછી ધાનેરા નગરપાલિકા એક્શન માં આવતા જોવા મળી

ધાનેરા નગરપાલિકા ધ્વારા કતલખાના ચલાવતા લોકો ને જો દુકાન ચાલુ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે

અલ્તાફ મેમણ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores