>
Friday, September 19, 2025

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામ નો રસ્તો બન્યો અતિ બિસ્માર લોકો હેરાન પરેશાન તંત્ર બેધ્યાન

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામ નો રસ્તો બન્યો અતિ બિસ્માર લોકો હેરાન પરેશાન તંત્ર બેધ્યાન

 

ધોકડવા થી તુલસીશ્યામ તીર્થ ને જોડતા રોડ માં મોટા મોટા ખાડા તેમજ અતિ ગંદકી થી ભરેલ રોડ બન્યો છે લોકો ના જીવ નો જોખમ

ધોકડવા ગામ ના વિકાસ માટે વર્તમાન સત્તાધીશો અને વિપક્ષ સત્તાધીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત તેમજ એક બીજા પર દોષારોપણ કરતા રહે છે પણ મુખ્ય માર્ગ માટે કોઈ નેતા નું પેટ નું પાણી પણ હલ્યું નથી

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores