>
Wednesday, February 18, 2026

મહાકુંભના શ્રદ્ધાળુઓને CM યોગીની અપીલ કરાઇ

મહાકુંભના શ્રદ્ધાળુઓને CM યોગીની અપીલ કરાઇ

 

CM યોગીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘ભક્તોને નમ્ર અપીલ છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને તંત્ર દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરે. મા ગંગાના દરેક ઘાટને સ્નાન માટે વ્યવસ્થિત કરવામાં આવ્યા છે એટલે જે ભક્તો જે ઘાટની નજીક છે ત્યાં જ સ્નાન કરે અને સંગમ જવાનો પ્રયાસ ન કરે’, મહાકુંભમાં ગત રાત્રિએ નાસભાગની ઘટના બની હતી

 

બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores