>
Saturday, May 17, 2025

ઈડરના રાણી તળાવની પાળ બ્યુટીફિકેશન ના નામે કોન્ટ્રાક્ટરે તોડી નાખતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો

ઈડરના રાણી તળાવની પાળ બ્યુટીફિકેશન ના નામે કોન્ટ્રાક્ટરે તોડી નાખતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો

મહેસાણાની જનક કન્સ્ટ્રકશન ના કોન્ટ્રાક્ટરની કામ અપાયું હતું

 

ગંભીરપુરા ગામમાં પાણી પહોંચતા લોકોએ કલેકટર ને જાણ કરતા અડધી રાતે અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા

 

બ્યુટીફીકેશન ના નામે કોન્ટ્રાક્ટર દ્વારા સાબરકાંઠા ઇડર ના રાણીતળાવ નું પાણી તળાવ ની પાળ તોડી હજારો ઘન લીટર પાણી છોડવામાં આવ્યું ગંભીરપુરા જીવદયા ટીમ ને જાણ થતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી મહા મુસીબતે JCB લાવી પાણી નું વહેણ બંદ કરવામાં આવ્યું હતું.ઇડર નું સ્થાનિક તંત્ર કોઈ આવ્યું ન હતું. કલેકટર શ્રી ને જાણ કર્યા પછી ઈડર ચીફ ઓફિસર અને મામલતદાર પછીથી આવ્યા હતા.પાણી નો બગાડ ન થાય તે માટે ગભીરપુરા જીવદયા ટીમે સરાહનીય કાર્ય કર્યું.કોન્ટ્રાક્ટરે કોના કહેવાથી કોની મંજૂરી થી પાળ તોડી તે હવે તપાસ નો વિષય છે

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores