🌸 સ્નેહભર્યું આમંત્રણ 🌸
આદરણીય સ્નેહીજનો ને જણાવતાં આનંદ થાય છે કે
તા. ૨૦/૧૨/૨૦૨૫ (શનિવાર) ના રોજ નીચે મુજબ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્થળ : જય રણછોડ ધર્મશાળા
દ્વારકા 🏨
કાર્યક્રમ વિગત:
🕘 સવારે ૯:૦૦ વાગ્યે – ચા નાસ્તો
⏱️સવારે ૯:૩૦ વાગ્યે- નૂતન ધજાજી પૂજા
દ્વારકાધીશ મંદિર દર્શન 🙏
🕚 ૧૧:૩૦ વાગ્યે – ભોજન પ્રસાદ 
🕐 બપોરે ૧:૦૦ વાગ્યે – રૂક્ષ્મણી માતા મંદિર શિખર નૂતન ધ્વજા આરોહણ
🕒 બપોરે ૩:૦૦ વાગ્યે – નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન
🕓 બપોરે ૪:૦૦ વાગ્યે – બેટ દ્વારકા ભગવાન દ્વારકાધીશ જી મંદિર શિખર નૂતન ધ્વજા આરોહણ
🌸
તા. ૨૧/૧૨/૨૦૨૫ (રવિવાર) ના રોજ નીચે મુજબ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન રાખેલ છે.
કાર્યક્રમ વિગત:
🕕 સવારે ૬:૦૦ વાગ્યે – મંગળા આરતી ભગવાન દ્વારકાધીશ ના દર્શન
🕗 સવારે ૭:૦૦ વાગ્યે – બાબરી (ચૌલ ક્રિયા)
⏱️સવારે ૭:૩૦ વાગ્યે- ચા નાસ્તો
🕤 સવારે ૯:૩૦ વાગ્યે – શોભાયાત્રા
🕚 સવારે ૧૧:૦૦ વાગ્યે – મહાપ્રસાદ (ભોજન)
🕛 બપોરે ૧૨:૦૦ વાગ્યે – ભડકેશ્વર મહાદેવજી મંદિર શિખર નૂતન ધજાજી આરોહણ
જય દ્વારકાધીશ
🙏🏻
નિમંત્રક- ગોવિંદભાઈ રંગવાણી
જય દ્વારકાધીશ પરિવાર
કોન્ટેક્ટ – 9824407011
9714501550
બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી







Total Users : 156183
Views Today : 