Thursday, October 24, 2024

પાલનપુર માં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય

પાલનપુર માં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય હોય એવું ઠેર ઠેર ઘટર નું પાણી રોડ પર રોજે રોજ આવતા નગર પાલિકા માં જાણ કરતાં તો ભી જાણે નગર પાલિકા ઊંઘ માં હોય એવું લાગી રહ્યું છે વારંવાર જાણ કરવા છતાં જાણે આ ભાગ મો કોઈ રસ નહીં એવું લાગી રહ્યું છે આ ગટર નું ખરાબ પાણી રોજે રોજ આવા થી મસ્જિદ અને મંદિર માં લોકો ને ત્યાં થી ચાલીને જવું પડે છે

આવા ગંદા પાણી રોડ પર આવા થી ત્યાં કોઈ રોગચાળો થશે તો જવાબદાર કોણ રિપોર્ટર – અલ્તાફ મેમણ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores