>
Thursday, July 30, 2026

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિજયનગરના ઇટાવડી ગામમાં રામેશ્વર મહાદેવના દર્શન કર્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિજયનગરના ઇટાવડી ગામમાં રામેશ્વર મહાદેવના દર્શન કર્યા

ગુરુપૂર્ણિમાના પાવન પર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિજયનગરના ઈટાવડી ગામે રામેશ્વર મહાદેવના દર્શન કરી રાજ્યની સુખ-શાંતિ અને જનસુખાકારી માટે પ્રાર્થના કરી. સંતશ્રી સુખદેવજી મહારાજ તથા મહંતશ્રી જગનાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી મંદિરની સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓની જાણકારી મેળવી.

 

બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores