મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિજયનગરના ઇટાવડી ગામમાં રામેશ્વર મહાદેવના દર્શન કર્યા

ગુરુપૂર્ણિમાના પાવન પર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિજયનગરના ઈટાવડી ગામે રામેશ્વર મહાદેવના દર્શન કરી રાજ્યની સુખ-શાંતિ અને જનસુખાકારી માટે પ્રાર્થના કરી. સંતશ્રી સુખદેવજી મહારાજ તથા મહંતશ્રી જગનાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી મંદિરની સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓની જાણકારી મેળવી.
બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


