ખેડબ્રહ્મા નગરની સંત શ્રી નથ્થુરામ બાપા જ્યોતિ વિદ્યાલય નું ગૌરવ..
આજરોજ જાહેર થયેલ
SSC બોર્ડના પરિણામમાં સંત શ્રી નથ્થુરામ બાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા પ્રથમ ક્રમે આસ્થાબા એમ. ચૌહાણ 94.83% બીજા ક્રમે, ધ્રુમિલ એન. પટેલ 92.50 ટકા, ત્રીજા ક્રમે અનિલ એન. ઠાકોર 89.67 ટકા, ચોથા ક્રમે અશ્વિન એ માળી 89.17 ટકા, પાંચમા ક્રમે હર્ષ વી પટેલ 89.00% ઉત્તીર્ણ થયેલ છે. તેમજ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં
શાળાની દીકરી પટેલ આંચલ નારાયણભાઈ 92.16 ટકા અને 99.78 પીઆર સાથે ખેડબ્રહ્મા વડાલી કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી અને શાળાનું ગૌરવ વધાર્યું છે. સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમે યુવરાજ તુરી 86.30 ટકા, બીજા ક્રમે વૈરાગી સારિકા 84% ત્રીજા ક્રમે પગી સ્નેહા 83.14% સાથે ઉત્તીર્ણ થયેલ.. જે બદલ શાળાના આચાર્ય શ્રી સુરેશકુમાર એસ પટેલે દીકરી આંચલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ. બીજા ક્રમે પંડ્યા હિમર્સ યોગેન્દ્ર કુમાર 80.00% સાથે અને ત્રીજા ક્રમે પટેલ દૃષ્ટિ જે 76.14% સાથે ઉત્તીર્ણ થયા શાળાનું સુંદર પરિણામ લાવવા બદલ આચાર્યશ્રી સુરેશ પટેલ અને મંત્રીશ્રી જેઠાભાઈ પટેલ દ્વારા બધા જ વિભાગના સૌ સ્ટાફને શુભેચ્છા પાઠવવામાં આવી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891



 
                                    





 Total Users : 143178
 Total Users : 143178 Views Today :
 Views Today : 