હિંમતનગર ના પોલાજપુર ખાતે ઉતરાયણ નિમિત્તે કરૂણા અભિયાન અંતર્ગત કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.
પોલાજપુર ગામ ખાતે તારીખ ૧૪/૦૧/૨૦૨૫ મંગળવારના રોજ પોલાજપુર જીવદયા ટીમ દ્વારા એક નાના જીવ દયાં કરુણા અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું જેના આયોજક યશપાલસિંહ શિવરાજસિંહ રાજેન્દ્રસિંહ અને મિતુલભાઈ આ ભાઈઓ દ્વારા નાના નાના પક્ષી બચાવો કરુણા અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.