>
Saturday, May 17, 2025

અંબાજી મંદિરમાં ભક્તે કર્યો સોનાનો હાર અર્પણ…

અંબાજી બ્રેકિંગ…

 

અંબાજી મંદિરમાં ભક્તે કર્યો સોનાનો હાર અર્પણ…

 

નડિયાદના નિવૃત્ત શિક્ષક અને શિક્ષિકા દ્વારા માં અંબાના ચરણોમાં કરાયો સોનાનો હાર અર્પણ…

 

100 ગ્રામ 7,65,440ની કિંમતનો સોનાનો હાર મા અંબાના ચરણોમાં અર્પણ કરાયો…

 

કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર ગણાતું હોય છે શક્તિપીઠ યાત્રાધામ અંબાજી…

અંબાજી ખાતે ભક્તો આસ્થા અનુસાર દાન ભેટની આવક મુકતા હોય છે…

 

જ્યારે નડિયાદના નિવૃત્ત શિક્ષિકા અને શિક્ષકે 100 ગ્રામ સોનાનો હાર માં અંબેને ભેટ ધર્યો હતો…

 

જ્યારે અંબાજી મંદિર ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસમાં આ સોનાના હારની ભેટ ભક્ત પાસેથી સ્વીકારવામાં આવી હતી…

 

*રિપોર્ટર:- મમતા નાઈ ,અંબાજી*

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores