નડિયાદ
નડિયાદમાં શંકાસ્પદ પીણું પીધા બાદ 3ના મોત મુદ્દે જિલ્લા પોલીસ વડાનું નિવેદન.
FSLમાં લઠ્ઠો નથી મળી આવ્યો: જિલ્લા પોલીસવડા
મૃતકોનું શરીરમાં લોહી ગંઠાઈ ગયું હતું
મૃતકોએ જીરા સોડા પીધા બાદ તબિયત લથડી
મૃતકોમાંથી લેવાયેલા બ્લડ સેમ્પલ ગાંધીનગર FSLમાં મોકલાયા હતા
સેમ્પલમાં મિથાઈલ આલ્કોહોલ ન હોવાનું આવ્યું સામે