જામનગર ખાતે સુપ્રસિદ્ધ કલાકારોનું વિશેષ સન્માન કરાયુ
ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિધાપીઠ દ્વારા ગુજરાત સરકારશ્રીના રજીસ્ટર કલાકાર પરસોતમભાઈ કછેટીયાના વરદ હસ્તે જામનગર ગોકુલ નગર નવદુર્ગા ગરબી મંડળ ખાતે તાજેતરમાં નવરાત્રી મહોત્સવ 2023 અંતર્ગત સુપ્રસિદ્ધ કલાકાર દેવાંશીબેન આહીર તથા અન્ય કલાકારોને ભગવાન શ્રી દ્વારકાધીશ સ્મૃતિ સહ સન્માનપત્ર આપી વિશેષ સન્માન કરાયું ભાટીયાની નવગુજરાત સંગીત વિધાપીઠના અધ્યક્ષશ્રી (B.Ed. In Music) કમલેશ આર. બથીયા તથા સંસ્થા સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં હતાં







Total Users : 151836
Views Today : 