>
Sunday, March 22, 2026

ગાંધીધામનાં અંતરજાળ નજીક તળાવમાં ડુબી જતા બે યુવાનોના મોત

કચ્છ

 

ગાંધીધામનાં અંતરજાળ નજીક તળાવમાં ડુબી જતા બે યુવાનોના મોત

 

બન્નેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા

 

ઘરેથી બાઈક ધોવાનુ કહીને નિકળ્યા હતા

 

મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવાર જનોએ શોધખોળ કરી

 

તળાવ નજીક બાઈક અને ચંપલ મળી આવતા પોલીસને જાણ કરી

 

સંજયભાઈ મોદી અને ઈશ્વરભાઈ મોદીના મૃત્યુ

 

બે યુવાનોના ડુબી જવાથી મોત થતાં અરેરાટી

 

બ્યુંરો રિપોર્ટ .. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores