ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના શુક્લ પરિવાર દ્વારા મહાદેવને થાળ અર્પણ કયો
શુકલ પરિવારની સેવા ને બિરદાવવા પત્રકાર સંઘ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરાયું
ઉપલેટા તારીખ 15
અહીંના નીરવ ન્યુઝ એજન્સી વાળા પત્રકાર રાજેશ શુક્લ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે તારીખ 14 જૂન ના શનિવારે સાંજના સાત કલાકે મહાદેવને થાળ ધરાવી પત્રકારો મેહી મિત્રો અને મંદિરના સેવકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું કાર્યક્રમની શરૂઆતમાં રાજેશ શુક્લ દ્વારા મહાદેવની આરતી કરવામાં આવી હતી જેમાં તમામ પત્રકારો ભક્તિ ભાવ સાથે હાજર રહ્યા હતા ત્યારબાદ પત્રકારોની એક મીટીંગ પ્રમુખ કૃષ્ણકાંત ના અધ્યક્ષ સ્થાને મળેલ તેમાં રાજેશ શુક્લની વિવિધ સેવાઓને ધ્યાને લઇ પત્રકાર દ્વારા પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ તથા મંત્રી ભરતભાઈ રાણપરીયા તેમજ જગદીશભાઈ રાઠોડ દ્વારા સાલ ઓઢાળી હરતોરા કરી સન્માન પત્ર આપી ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું તેમજ ઉપસ્થિત આગેવાનો પત્રકારો અને સ્નાયુ મિત્રોએ પણ હરતોરા કરી રાજેશ શુક્લનું ઉમળકા ભર્યું સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી સ્વાસ્થિક બિલ્ડર્સ વાળા ધરણાતભાઈ સુવા વેપારી આગેવાન ભીખાલાલ ઝાલાવાડીયા મંદિરના મહંત વિવેકભાઈ અપારનાથી કોર્પોરેટર રઘુભા સરવૈયા કનુભાઈ બારૈયા મહેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો અને મંદિરના સેવકો હાજર રહ્યા હતા તેમજ જગદીશભાઈ રાઠોડ જગમાલ સુવા દિનેશ ચંદ્રવાડીયા ભાવેશભાઈ ગોહેલ ઇમરાન સરવદી રસિક દોશી ભોલુ રાઠોડ નિકુંજ ચોટાઈ સેહઝાદ બાદશાહ કિરીટ રાણપરીયા આશિષ લાલકીયા નિમેષ ચોટાઈ ડો મહેશ ગજ્જર રોનક ચોટાઈ રાજુ ચૌહાણ રવિ રાઠોડ સહિતના પત્રકારો હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા દિગ્વાંતોના માનમાં સૌએ બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી
રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા