Sunday, April 13, 2025

રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે fir દાખલ

રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે fir દાખલ

 

યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાંનોંધાયો ગુનો

 

ipc ની ધારા304, 308, 337 ,338 અને 114 ની કલમો હેઠળ ફરિયાદ દાખલ

 

ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની કરી અટકાયત

 

તાલુકા પોલીસ હવે વિધિવત ધરપકડ કરશે

 

પત્રકાર વિશાલ ચૌહાણ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores
10:06