>
Friday, November 21, 2025

અંબાજીના પાસે ત્રિશુલિયા ઘાટ પાસે અકસ્માત સર્જાયો 

અંબાજીના પાસે ત્રિશુલિયા ઘાટ પાસે અકસ્માત સર્જાયો

 

ત્રિશુલિયા ઘાટ પાસે લક્ઝરી ની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો

 

અકસ્માત સર્જાતા ચાર જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી

લક્ઝરીમાં મોટી સંખ્યામાં યાત્રિકો ઘાયલ થયા

લક્ઝરીમાં 28 જેટલા યાત્રાળુઓ હતા જેમાં અકસ્માત થતાં 20 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા

 

પત્રકાર વિશાલ ચૌહાણ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores