>
Friday, March 20, 2026

જલારામ જયંતી નિમિત્તે ચાંડપ ગામમાં રથયાત્રાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું

ચાંડપ ગામ માં જલારામ જયંતી નિમિત્તે રથ યાત્રા હર્શો ઉલહાસ સાથે નીકળવામાં આવી હતી આજે ચાંડપ ગામ માં છેલ્લા 23 વર્ષ થી ચાલી રહેલ જલારામ જયંતી 24 મી રથ યાત્રા  નીકળી હતી તેમાં આખા ગામ નાના બાળકો થી લઈ મોટા માણસ પોતાની હાજરી આપી  હતી. આ રથ યાત્રા હર્ષો ઉલ્હાસ છવાઈ ગયો હતો. છેલ્લા 23 વર્ષ થી દર ગુરુવારે જલારામ નિમિત્તે અન્ન નું પરસાદ રૂપે જમાડવા માં આવી રહ્યું છે સ્કૂલ ના બાળકો અને મોટા ને જમણવાર કરવામાં આવે છે અને પ્રસાદ લયીને ધન્યતા અનુભવે છે રિપોર્ટર – સહદેવસિંહ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores