Friday, April 25, 2025

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ રાજકોટ ભુપેન્દ્રરોડ બાલાજી મંદિર ખાતે ની શુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું 

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ રાજકોટ ભુપેન્દ્રરોડ બાલાજી મંદિર ખાતે ની શુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું

 

અત્યારે ગરમી ની સીઝન વધુ પડતી ભયંકર ગરમી ને ધ્યાન માં લઇને લોકો ને રાહત મળે તે માટે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ રાજકોટ માં આવેલ ભુપેન્દ્રરોડ બાલાજી મંદિર ખાતે ની:શુલ્ક છાશ નું વિતરણ કરવામાં આવ્યું

આ પ્રોગ્રામ નું આયોજન નમ્રતાગ્રીન ફાઉન્ડેશનના પ્રમુખ કમલેશભાઈ પાટડિયા,અજયભાઈ માંડલિયા, અશોકભાઈ જોશી, કાજલબેન, ઉત્તમભાઈ,ધૈયભાઈ, સહિત ના કાર્યકરોએ આ કાર્યક્રમ ને ભેગા રહી ને પ્રોગ્રામ કર્યો હતો….

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores