>
Saturday, June 14, 2025

ઉના તાલુકાના દેલવાડા ગામે ભુંડ નો અશ્યહ ત્રાસ 

ઉના તાલુકાના દેલવાડા ગામે ભુંડ નો અશ્યહ ત્રાસ

ઉના તાલુકાના દેલવાડા ગામે દિવસે દિવસે ભુંડ નો ત્રાસ વધતો જાય છે ગામ ની મેઇન બજાર હોય કે જૈન દેરાસર જેવા પવિત્ર સ્થાન હોય કે ઉના ઝાપો હોય કે ભાગલા કોઠા વિસ્તારમાં ભુંડ નો એવો ત્રાસ છે કે નાના બાળકો ને શેરી ફળિયા મા એકલા રમવા મુકિ શકાતા નથી નહિતર ભુંડ બટકું ભરી જવાનો ભય રહે છે હોળી ચકલો આ ચોક એવી જગ્યા છે કે અહિયાં થી જૈન દેરાસર અને રબારી સમાજ ના આસ્થા ના પ્રતિક માતા ના મઢ તરફ જવાય છે પરંતુ આ સ્થળે ખુલ્લી ગટરો હોવા થી ભુંડ ના ટોળેટોળાં અહિયા પડ્યા પાથર્યા રહે છે આ કારણોસર આજુબાજુ ના રહિશો ત્રાહિમામ્ પોકારી ગયા છે

ભુંડ નો આટલો બધો ત્રાસ હોવા છતાં સ્થાનિક પંચાયત દ્રારા કોઈ પણ પ્રકારની ભુંડ પકડવા માટે ની કામગીરી કરવામાં નથી આવતી આ કારણોસર જનતા મા કચવાટ ફેલાયો છે ગામ ની જનતા ની માંગણી છે કે વહેલી તકે ભુંડ અને એના દ્રારા ફેલાતી ગંદકી માંથી છુટકારો થાય બ્યુરો રિપોર્ટ….. રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores