>
Thursday, May 22, 2025

આરએસએસ દ્વારા શસ્ત્ર પૂજન અને ત્યારબાદ પથ સંચલન કરાયું હતું

વિજયાદશમી નિમિત્તે ખેડબ્રહ્મા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આરએસએસ દ્વારા શસ્ત્ર પૂજન અને ત્યારબાદ પથ સંચલન કરાયું હતું. આ પથ સંચલનમાં ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores