રાહ તાલુકા ના લુવાણા કળશ ગામે ભવ્ય મહાદેવની સહ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

લુવાણા કળશ ગામે મહાદેવ ની સહ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો આ કાર્યક્રમનો પ્રારંભ તારીખ 13/2/ 2026| ના રોજ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસનું સમસ્ત ગ્રામજનો દ્વારા શિવ પ્રાણ પ્રતિષ્ઠા| મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. |

જેમાં પ્રથમ દિવસે પ્રાયશિ્ચત વિધી ગણપતિ પૂજન સ્થાપિત દેવતાઓનું પૂજન અને વિધિ કરવામાં આવી તારીખ 14/2/2026 ના રોજ સમસ્ત ગામમાં ભગવાન શિવ અને તેમના પરિવારને ગ્રામપ્રદકિ્ષણા કરવામાં આવી જેમાં સમસ્ત ગ્રામજનોએ ઉત્સાહ ઉમંગ અને મહાદેવના જયકાર સાથે શોભાયાત્રા કરવામાં આવી હતી.અને તારીખ 15/2/2026 રોજ સવારે અભિજિત મુહૂર્તમાં ભગવાન શિવ પરિવાર ને નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ગ્રામજનોએ ભારે! જહેમત ઉઠાવી ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના આચાર્યશ્રી દવે મદનલાલ હરખચંદ અને દવે દિનેશ ભાઈ માંગીલાલ લુવાણા (ક) અને એમની સાથે તમામ ભૂદેવ મંડળ દ્વારા| વેદિક મંત્રોચ્ચાર દ્વારો ભગવાન શિવ પરિવાર ની પ્રાણ પ્રતિષ્ઠા| કરવામાં આવી અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંત સાધુ મહાત્માઓ અને રાજકારણ નેતાઓ અને આજુબાજુના ગામના પણ લોકોઉપસિ્થતરહ્યા હતા.પત્રકાર નરસીભાઈ એચ દવે લુવાણા કળશ







Total Users : 167387
Views Today : 